Gir Somnath Fraud Case | ઉનામાં સારા વળતરની લાલચે 2.92 કરોડની છેડતરપિંડી, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
08 Dec 2023 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGir Somnath Fraud Case | ઉના શહેરનાં વિદ્યાનગર સોસાયટી વિસ્તારમાં રહેતાં ગોસ્વામી બાવાજી યુવાનને શેર બજારમાં રોકાણ કરાવવાં એજન્ટ તરીકે નિમણૂક કરીને 34 જેટલાં ગ્રાહક પાસે સારૂં વળતર અપાવવાની લાલચે શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં નાણાં રોકાણ કરાવેલ. અને 2 કરોડ 92 લાખ કરતાં વધું રકમનું ઊધરાણુ કરીને નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઇને એજન્ટ ગ્રાહકો સાથે વિશ્વાસધાત કરાયેલ હોવાની ફરીયાદ બ્રાહ્મણ દંપતિ સામે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર ફેલાઇ હતી.