ગીર સોમનાથઃ ખુલ્લામાં પાથરેલો મગફળીનો પાક વરસાદથી પલળ્યો, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 08:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ(Gir Somnath)માં વરસાદથી કોડિનાર માર્કેટમાં ખુલ્લામાં પડેલો મગફળીનો પાક પલળી ગયો છે. ગઈ કાલે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.