ખેડૂતો માટે સારા સમાચાર, ખાતરના ભાવ અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો

Continues below advertisement

ખાતર કંપનીઓ સાથેની બેઠક બાદ ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં થાય તેવું નિવેદન મનસુખ માંડવિયાએ આપ્યું છે. બુધવારે ઈફ્કોએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram