રાજ્યમાં શાળાઓ ક્યારે ખુલશે તેને લઇને સરકારે નથી લીધો કોઇ નિર્ણય

Continues below advertisement
રાજ્યમાં શાળાઓ ક્યારે ખુલશે તેને લઈ સરકારે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. રાજ્યમાં શાળાઓ ફરીથી ક્યારે શરુ કરવી તેને લઈ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો સાથે બેઠક કરી શાળાઓ શરૂ કરવા અંગે સરકાર નિર્ણય કરશે. સરકાર શિક્ષણ બોર્ડ, શિક્ષણ શાસ્ત્રી, વાલી અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. જેમાં જે સૂચનો અને જે અભિપ્રાય મળશે તે બાદ સરકાર નિર્ણય કરશે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram