Gujarat | 80 માછીમાર પરિવારોની દિવાળી સુધરી, પાકિસ્તાની જેલે 80 માછીમારોને કર્યા મુક્ત
abp asmita
Updated at:
09 Nov 2023 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat | ગુજરાતના 80 માછીમાર પરિવારોની દિવાળી સુધરી ગઈ છે. પાકિસ્તાનની જેલમાં કેદ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે.