રાજ્ય સરકારે અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ સહાય પેકેજ કર્યુ જાહેર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
20 Oct 2021 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના કુલ 600થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય આપવામાં આવશે.