છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મહોત્સવ પાછળ સરકારે કેટલો કર્યો ખર્ચ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં મહોત્સવ પાછળ છેલ્લા બે વર્ષમાં થયેલા ખર્ચામાં 393.72 લાખ નો ખર્ચ માત્ર જમવા-રહેવા અને ટ્રાન્સપોર્ટેશન પાછળ થયો હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું કે, 2019 અને 20 માં નવરાત્રી મહોત્સવ પતંગ ઉત્સવ અને રણોત્સવ પાછળ 4029.99 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2019 માં 2,459.46 લાખ અને વર્ષ 2020 માં 1570.53 લાખનો ખર્ચ કરવામાં આવ્યો, જમવા રહેવાની ટ્રાન્સપોર્ટેશન પાછળ વર્ષ 2019 માં 218.74 લાખ અને વર્ષ 2020 માં 174.98 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો