રાજ્યના આ જિલ્લામાં ફક્ત એક મતદાતા માટે ઉભું કરાયુ છે પોલિંગ બુથ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગીર સોમનાથના ગીરમા આવેલું અને એક માત્ર મતદાતા તરીકે ઓળખાતા બાનેજ બુથના એક માત્ર મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામવાળા ગીરથી 25 કિમિ દૂર ગીર જંગલની વચ્ચે આવેલા બાનેજ શિવાલય મંદિર દેશ ભરમાં એક માત્ર મતદાતા તરીકે જાણીતું છે. અહીં ચૂંટણી પંચ તમામ ચૂંટણીમાં એક માત્ર મતદાતા માટે પોલિંગ બુથ ઉભું કરે છે.