રાજ્યમાં અત્યાર સુધી સવા 16 ઇંચ વરસાદ વરસ્યો, 207 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો

Continues below advertisement

રાજ્યમાં અત્યાર સુધી સવા 16 ઇંચ વરસાદ પડ્યો છે. 48.65 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો છે. તો 4 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram