રાજ્ય સરકારને HCની ટકોર, કહ્યું-‘ખેડૂતો વળતર મેળવવાના હક્કદાર’; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા અંગેની ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ખેડૂતો નુકસાનીનું વળતર મેળવવાના હકદાર છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram