આ વર્ષે અષાઢી બીજ ઓટો સેક્ટરને ફળી,રાજ્યમાં કેટલા વાહનોનું થયું વેચાણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅષાઢી બીજે રાજ્યમાં 13 હજાર વાહનો(vehicles)નું વેચાણ થયું છે. આ વર્ષે ટુ વ્હીલર(Two-wheeler)ના વેચાણમાં 30 ટકા અને ફોર વ્હીલરના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં અંદાજિત એક હજાર કાર અને આઠ હજાર ટુ વ્હીલર વેચાયા છે.