દાહોદમાં ઝેરી ખોરાકની અસર, 6થી વધુ લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દાહોદમાં ઝેરી ખોરાકની અસર થઇ. 6થી વધુ લોકોના મોત થયા. દિલ્લીમાં ઓમીક્રોનના 4 નવા કેસ નોંધાયા. રાજ્યમાં આજે કોરોનાના 55 કેસ નોંધાયા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહનું નિવેદન, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજ સિંહના દાવા બાદ પોલીસ તપાસ તેજ થઇ. પેપર લીક મામલે આરોપીઓ સામે સરકાર ફોજદારી ગુન્હો નોંધે તેવી દિનેશ ભામણીયાની માંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram