Banaskantha | ‘સરકાર અને અધિકારીઓની મિલીભગતને કારણે ખેડૂતો હેરાન થાય છે..’ ખેડૂતોની વ્યથા
abp asmita
Updated at:
05 Dec 2023 08:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha | પાલનપુર પાસેના ગામોમાં છેલ્લા બે મહિનાથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો કંટાળ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પાણી ન છોડાતા રવિ સિઝનને નુકસાન થઈ રહ્યું છે.