જૂનાગઢઃ લારી ગલ્લાના વેપારીઓએ મનપા કચેરી પર કર્યો હોબાળો, શું છે મામલો?
abp asmita
Updated at:
22 Nov 2021 03:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢમાં લારી ગલ્લાના વેપારીઓએ મનપા કચેરી પર હોબાળો કર્યો છે. લારી ગલ્લા દૂર કરાતા વેપારીઓએ આ વિરોધ કર્યો છે. મનપા કમિશનર સમક્ષ ઉગ્ર રજુઆત કરી છે. વેપારીઓએ કચેરી પર રામધૂન બોલાવી છે.