વ્યારામાં આ ગ્રુપે કોરોનાકાળમાં ક્વોરન્ટાઈન થયેલા 400 જેટલા લોકોને ભોજન પહોંચાડવાની સેવા કરી શરૂ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2021 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપીના વ્યારા ખાતે જય બાબા બર્ફાની ગ્રુપ અને જૈન સમાજે કોરોનાકાળમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેમણે ક્વોરન્ટાઈન થયેલા 400 જેટલા લોકોને સવાર-સાંજ બન્ને સમયે ભોજન પહોંચાડી સેવાયજ્ઞ શરૂ કર્યો છે.