કચ્છમાં પવનની ગતિ વધતા ઠંડીમાં થયો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કચ્છમાં પવનની ગતિ વધતા ઠંડીમાં થયો વધારો. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અબાહય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. કોરોના મામલે 31મી ડિસેમ્બર દરમિયાન સખ્તાઈ રાખવી કે નહિ. તે અંગે સરકાર કરશે બેઠક. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram