અસિત વોરા મામલે જીતુ વાઘણીનો આડકતરો જવાબ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Dec 2021 06:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસિત વોરા મામલે જીતુ વાઘણીને પ્રશ્ન પૂછતાં તેઓએ આડકતરો જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે,, કાયદો કાયદાનું કામ કરશે. અસિત વોરા મામલે જીતુ વાઘની પાસે કોઈ જવાબ નથી. પેપર લીક મામલે સૂચના આપી હોવાની પણ વાત જીતુ વાઘાણીએ કરી છે.