જામજોધપુરઃ સસ્તા અનાજની દુકાનનું અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ, કેટલો મળ્યો જથ્થો?
abp asmita
Updated at:
25 Oct 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામજોધપુરમાં સસ્તા અનાજની દુકાનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોટડા બાવીસી ગામના પાટી પાસેથીના કારખાનામાં આ અનાજનો જથ્થો ઝડપાયો છે. જેમાં ચોખાના 301 કટ્ટા મળી આવ્યા છે.