જૂનાગઢના ખેડૂતનો સેવાયજ્ઞ, કોરોનાના દર્દીઓને 900 લીલા નાળિયેર આપ્યા

Continues below advertisement

જુનાગઢના માળીયાહાટીના તાલુકાના લાડુડી ગામે સેવાભાવી ખેડૂત આગળ આવ્યા છે. જુનાગઢ સિવિલમાં દર્દીઓ માટે ખેડૂતે 900 નારિયેળ દાન કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram