Krushi E-Conclave: ઓર્ગેનિક ખેતી માટે જાગૃતતાનો અભાવ કેમ? શું કહી રહ્યા છે ઓર્ગેનિક યુનિવર્સિટીના કુલપતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ ઇ-કોન્કલેવ કાર્યક્રમમાં ઓર્ગેનિક યુનિવર્સિટીના કુલપતિ બી.આર.શાહ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ઓર્ગેનિક ખેતી શું છે તેને લઇને જાણકારી આપી હતી. ગુજરાતમાં 2017માં ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ઓર્ગેનિક યુનિવર્સિટી ખેડૂતોને કેવી રીતે સહાયક બની શકે છે તેને લઇને તેમણે જાણકારી આપી હતી.