Kutch: ભચાઉની નર્મદા કેનાલમાં ડુબી જવાથી એકજ પરિવારના ત્રણ સભ્યના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના ભચાઉ લોધેસ્વર પાસે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યના મોત થયા હતા. જેમાંથી એકની લાશ મળી આવી છે અને બે વ્યક્તિની શોધખોળ ચાલું છે.