Kutch: કોરોના સંક્રમણ વકરતા માતાનો મઢ ક્યાં સુધી બંધ રહેશે? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 06:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં માતાના મઢ દર્શનાર્થીઓ માટે અચોક્કસ મુદત માટે બંધ કરાયો છે. કોરોનાના સંક્રમણને લઈને જાગીર ટ્રસ્ટે નિર્ણય કર્યો હતો. ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં પગપાળા લોકો દર્શન કરવા આવતા હોય છે. લોકોને ઓનલાઈન દર્શન કરવા અપીલ કરાઇ હતી.