ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનો CMને પત્ર, TAT, TET, hmat પરીક્ષાની અવધિ આજીવન કરવા માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 05:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. TAT, TET, hmat પરીક્ષાઓની અવધિ આજીવન કરવા માંગ કરી છે. 5 વર્ષની અવધિ રદ્દ કરવા માંગ કરાઈ છે.