Lok Sabha Election 2024 | નેતાઓના વિવાદિત નિવેદનને લઈ ચૂંટણી અધિકારીએ શું આપ્યું નિવેદન?
gujarati.abplive.com
Updated at:
23 Apr 2024 10:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | સુરત ચૂંટણી અધિકારીના રિપોર્ટ મેળવી કાર્યવાહી કરવામાં આવશે. નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવેલ ખોટા એફિડેવિટ અંગે ચૂંટણી અધિકારીનો જવાબ. સ્પષ્ટ જવાબ આપવાથી ચૂંટણી અધિકારી દૂર રહ્યા. 19 કેસોમાં સુઓમોટો કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ સ્પેસીફિક કિસ્સાઓ માં વિગત મેળવી કાર્યવાહી કરવામાં આવશે. સભાઓના કિસ્સામાં કોઈ આચારસંહિતાનો ભંગ થયો છે કે નહિ તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના વિવાદિત નિવેદન ના 3 કિસ્સાઓ અંગે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યા.