સૌરાષ્ટ્રમાં કોરોનાની ચેઈન તોડવા માટે કેવા કરાઈ રહ્યા છે ઉપાય?,જુઓ વીડિયો

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે અહીંના મોટાભાગના વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઈ રહ્યાં છે.જામનગર નજીક આમરણ ગ્રામ પંચાયતે એક સપ્તાહના આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram