Lunawada News | લુણાવાડામાં વેપારીનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમ
gujarati.abplive.com
Updated at:
11 Nov 2023 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLunawada News | લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક. લુણાવાડા પરા બજારમાં સાવરણીનો વ્યવસાય કરતા વેપારીને હૃદય રોગનો હુમલો આવતા થયું મોત. વહેલી સવારે દુકાન પર પોતાનો સામાન મૂકી ઘરે ગયા હતા. ઘરે જતા છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ જતા પહેલાજ નિપજ્યું મોત. 42 વર્ષીય ફિરોજભાઈ તાહીરભાઈ ઘડિયાળી નું હૃદય રોગના હુમલા થી થયું મોત. પરિવારમાં ફિરોજભાઈ અને તેમના પત્ની એમ બે વ્યક્તિનો પરિવાર હતો.