મહીસાગરઃ પૈસાની લેતી દેતીમાં આધેડની પથ્થરના ઘા ઝીંકીને કરાઈ હત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Jun 2022 05:09 PM (IST)
મહીસાગરના મુવાડી ગામમાં એક વ્યક્તિની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતી દેતીમાં આધેડની હત્યા કરવામાં આવી છે.