ધાર્મિક તહેવારોમાં હિંસા ફેલાવનારાઓને ગૃહરાજ્યમંત્રીની ચીમકી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
16 Apr 2022 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ધાર્મિક તહેવારોમાં હિંસા ફેલાવનારાઓને ગૃહરાજ્યમંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે. પથ્થરબાજી કે સાંપ્રદાયિક હિંસા ફેલાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવાના સંઘવીએ સંકેત આપ્યા છે. ખંભાત જેવી જ કાર્યવાહી હિંમતનગરમાં કરવાની ગૃહરાજ્યમંત્રીએ ચીમકી ઉચ્ચારી છે.