મોરબી: હળવદમાં પ્રશાસનની બેદરકારીના કારણે ખેડૂતોને હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 11:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના હળવદમાં પ્રશાસનની બેદરકારીના કારણે ખેડૂતોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો. નર્મદાની કેનાલ છલકાતા ખેતરોમાં પાણી ભરાયા હતા. અને પાર્કને નુકસાન પહોંચ્યું હતું. જીરાના પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.