કોરોનાના રિકવર થયેલા દર્દીઓને થઇ રહી છે આ જીવલેણ બીમારી,જાણો શું છે તેના લક્ષણો

Continues below advertisement
કોરોના વાયરસ સામે હજુ જંગ ચાલી રહી છે ત્યાં નવી બીમારી મ્યુકોરમાઇકોસિસે લોકોની ચિંતા વધારી છે. વડોદરા, રાજકોટ, અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના સંખ્યા બંધ કેસ નોંધાયા છે.જેના કારણે હવે તંત્ર દ્વારા હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દી માટે અલગ વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય રીતે હાલ આ બીમારી કોરોનાથી સાજા થયેલા દર્દીંમા જોવા મળી રહ્યી છે. નિષ્ણાંત ડોક્ટરના કહેવા મુજબ આ બીમારી કોઇને પણ થઇ શકે છે પરંતુ કોવિડથી રિકવર થયેલા દર્દી માટે આ બીમારી વધુ ઘાતક સાબિત થઇ શકે છે.  શું છે મ્યુકોરમાઇકોસિસ બીમારી જાણીએ.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram