Mufti Salman Azhari | જૂનાગઢમાં મુફ્તી સલમાન અઝહરીના કાર્યક્રમ મુદ્દે શાળાના આચાર્યે શું કર્યો મોટો ખુલાસો?
gujarati.abplive.com
Updated at:
07 Feb 2024 04:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMufti Salman Azhari | જૂનાગઢ - નરસિંહ શાળાના આચાર્ય દ્વારા લખવામાં આવ્યો પત્ર. જિલ્લા પોલીસ વડાને સંબોધી લખ્યો પત્ર. મૌલાનાની 31 જાન્યુઆરી એ યોજાયેલ સભા મંજૂરી વગરની હોવાનું પત્રમા જણાવાયું. મૌલાનાના ભડકાવ ભાષણનો વિડીયો આ જ સભા બાદ વાયરલ થયેલ.