નડિયાદ: સગીરાનું અપહરણ કરીને ગોંધી રાખવાના કેસમાં સેસન્શ કોર્ટનો મહત્વનો ચુકાદો, ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા

Continues below advertisement

સગીરાનું અપહરણ કરીને ગોંધી રાખવાના કેસમાં નડિયાદ સેસન્શ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. નડિયાદ સેસન્શ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારી છે. એટ્રોસીટિ અને POCSO હેઠળ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો હતો.  આરોપી હૈદર બેગ મિર્ઝા, યાસીન મિર્ઝા અને શકીલબેગ મિર્ઝાને નોટિસ ફટકારાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram