નર્મદાઃ તૌકતે વાવાઝોડાના કારણે કેવડિયા ન્યૂ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની છત તૂટી પડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદામાં તૌકતે વાવાઝોડાની પણ અસર જોવા મળી હતી. કેવડિયા ન્યુ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી છત તૂટી પડી હતી. ભારે પવન ફૂંકાતા રેલવે સ્ટેશનના પતરા ઉડીને નીચે પડ્યા હતા. દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન હજુ થોડા મહિના પહેલાં બનાવવામાં આવ્યું હતું.