નવાસારી: ફરજમાં બેદરકારી બદલ ગણદેવીના PSI સસ્પેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવસારી જીલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ ફરજ દરમિયાન બેદરકારી બદલ પીએસઆઇને કર્યા સસ્પેન્ડ છે.
ગણદેવી પીએસઆઇ કે.કે.સુરતીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઇ કે.કે.સુરતી છેલ્લા 2 વર્ષથી ગણદેવી પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જો કે, ક્યાં કારણો સર સસ્પેન્ડ કર્યા છે એ પોલીસ વડા તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી.
ગણદેવી પીએસઆઇ કે.કે.સુરતીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઇ કે.કે.સુરતી છેલ્લા 2 વર્ષથી ગણદેવી પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જો કે, ક્યાં કારણો સર સસ્પેન્ડ કર્યા છે એ પોલીસ વડા તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી.