નવરાત્રીમાં ખુલ્લા પ્રસાદ પર પ્રતિબંધ પરંતુ નેતાઓના જમણવાર વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના પુણામાં ભાજપે યોજેલા વિજય-વિશ્વાસ સંમેલનમાં જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. અમરેલીના ધારીના જે.વી. કાકડીયા માટે યોગી ચોક ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. નવરાત્રીમાં ખુલ્લા પ્રસાદ પર પ્રતિબંધ છે પરંતુ નેતાઓના જમણવાર વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી.