નવસારીઃ ખેડૂતે કરી સુરણની આધુનિક ખેતી, કેટલા પાકનું થશે ઉત્પાદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2021 05:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના ખેડૂત ચેતનભાઈ પટેલે કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સાત વિઘા જમીનમાં સુરત ગાંઠ રોપી છે. આ ખેડૂતે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક કામગીરી કરી છે. પરંતુ સુરણના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.