નવસારીઃ આ ગામમાં આતંક મચાવનાર કપિરાજ પુરાયા પાંજરે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નવસારીના સોપા ગામે આતંક મચાવનારા કપિરાજને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. છેલ્લા થોડાક દિવસોથી કપિરાજે આ ગામમાં આતંક મચાવ્યો છે. લોકોના ઘરોમાં જઈને આ કપિરાજ તોડફોડ કરતા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram