નવસારીમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન, રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 02:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ દેખાઈ રહ્યા છે. કાદવ કીચડ અને ગટર ઉભરાવવાની સ્થિતિએ તંત્રની પોલ ખોલી છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ છે અને બીમારી ફેલાવાનો ડર પણ રહેલો છે.