દર્દીઓને ઓક્સિજનની આપૂર્તિ કરવા માટે નવા ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરશે

Continues below advertisement

રાજ્યમાં ઑક્સીજનની કમી દર્દીઓને ન થાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના 384 સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરશે. અને નવી 175 એમ્બુલન્સની ખરીદી પણ કાર્યરત કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram