ન્યૂઝરૂમ લાઈવઃ શિક્ષણમાં ગીતાના અભ્યાસક્રમને સમાવવા અંગે રાજકારણ થયું શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Mar 2022 07:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે શિક્ષણની અંદર ગીતાને લઈને અભ્યાસક્રમમાં સમાવેશ અંગે રાજકારણ શરૂ થયું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો છે. ધોરણ -6થી 12માં ભગવદ ગીતાના મૂલ્યો, સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવવામાં આવશે.