ન્યૂઝરૂમ લાઈવઃ AAPના ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નીતિન ગડકરીએ શું આપ્યું નિવેદન?

Continues below advertisement

આમ આદમી પાર્ટીના ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નીતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત સહિતના રાજ્યોમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થશે. અન્ય પાર્ટીઓ લડે તો ભાજપની જીતનો રસ્તો સરળ થઈ જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram