દમણ અને દાદરાનગર હવેલીમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Dec 2021 10:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રાતના 11 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. પ્રશાસકના આદેશ થી આરોગ્ય વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ઓમીક્રોનની એન્ટ્રી થતા રાત્રી કર્ફ્યુ મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.