રાજ્યભરના ખેડૂતોમાં વીજળીને લઈને રોષ, જીતુ વાઘાણીએ શું આપ્યું નિવેદન?

Continues below advertisement

રાજ્યમાં અપૂરતી વીજળીને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન કર્યું છે કે સરકારે મોંઘી વીજળી ખરીદીને પણ ખેડૂતોને વીજળી પુરી પાડવાનો નિર્ધાર કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram