તૌકતે વાવાઝોડાથી બનાસકાંઠામાં ઉનાળુ પાકને ભારે નુકસાન, વળતર આપવાની ખેડૂતોની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App“તૌક્તે” વાવાઝોડાથી પાલનપૂરના ગામડાઓમાં બાજરીનો પાક નાશ પામ્યો છે. જેને જોતાં ખેડૂતોએ સરકાર પાસે સહાય માટે હાથ લંબાવ્યા છે.