મહીસાગરના પાલ્લા ગામમાં હત્યા, ભાજપ કારોબારી સભ્ય અને તેમના પત્નીની હત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહીસાગરના પાલ્લા ગામમાં જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને પત્નીની હત્યા કરવામાં આવી હતી. ત્રિભુવનભાઈ અને જશોદાબેન પંચાલની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ આ હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.