Panchmahal: શહેરામાં કથિત અનાજ કૌભાંડને લઇને તપાસ શરૂ,જુઓ વીડિયો

Continues below advertisement
પંચમહાલના શહેરામાં કથિત અનાજ કૌભાંડને લઈ તપાસ તેજ થઈ છે. સ્થાનિક મામલતદારની ટીમે ઘોઘમ્બા, હાલોલ,કાલોલના સરકારી અનાજ ગોડાઉન પરના સ્ટોક જથ્થાની ખરાઈ કરી અને તપાસનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરશે. શહેરાના પુરવઠા ગોડાઉનના 3.67 કરોડના અનાજ જથ્થા કથિત કૌભાંડનો આરોપ છે અને ગોડાઉન મેનેજર, સી.એ એજન્સી અને ડોર સ્ટેપ કોન્ટ્રાકટર સામે ષડ્યંત્ર અને વિશ્વાસઘાતની શહેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram