માર્ગ -મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેર કર્યો નંબર, જનતા ખરાબ રસ્તાઓના ફોટા મોકલે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જવાના બાનાવો સામે આવ્યા છે. ત્યારે હવે નવી સરકારમાં 1 થી 10 ઓક્ટોબર સુધી અભિયાન ચલાવવામાં આવશે. માર્ગ -મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે, જનતા પોતાના વિસ્તારના ખરાબ રસ્તાઓના ફોટા જાહેર કરેલા નંબર પાર મોકલી શકે.