સાવરકુંડલામાં ખેડૂતોની હાલત કફોફી, વીજળી ન મળતા પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

તાઉતે વાવાઝોડાના વિનાશ બાદ હજુ પણ ખેડતો વીજળી માટે વલખા મારી રહયા છે. પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. ખેતી માટે પાણી ન મળતા પાક સુકાઈ રહ્યો છે. સાવરકુંડલામાં ખેડૂતોની હાલત કફોફી બની છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram