PM મોદી ગણતરીની મિનીટોમાં જ અમદાવાદ આવવા થશે રવાના, 16 સ્પોટ્સ પર કરાશે સ્વાગત
abp asmita
Updated at:
12 Mar 2022 06:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડાપ્રધાન મોદી ગણતરીની મિનીટોમાં જ રાજભવનથી અમદાવાદ આવવા માટે રવાના થશે. સરદાર પટેલ સ્ટેડિયમ સુધીના રૂટ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા છે. 16 સ્પોટ્સ પર PMના સ્વાગત માટે આયોજન કરવામાં આવ્યું છે.