'દારૂબંધી'ના નિવેદન મામલે રાજનીતિ શરુ, સુખરામ રાઠવાની પ્રતિક્રિયા આવી સામે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 10:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ નેતા ભારત સિંહ સોલંકીના દારૂબંધી વાળા નિવેદન મામલે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું છે કે,, આ મંતવ્ય ભરતસિંહ સોલંકીનું વ્યક્તિગત હોઈ શકે હું તેની સાથે સહમત નથી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ જ.